જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023, હવે ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને મળશે રૂપિયા 25000 સુધીની સ્કોલરશીપ, છેલ્લી તારીખ 26/05/2023
| | |

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023, હવે ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને મળશે રૂપિયા 25000 સુધીની સ્કોલરશીપ, છેલ્લી તારીખ 26/05/2023

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 : ગુજરાત સરકાર દ્વારા સારી આર્થીક સ્થિતી ન ધરાવતા અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસ મા સહાય માટે RTE ADMISSION 2023 જેવી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામા આવી છે જેનુ નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023 છે. આ યોજનામા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી…