RBI Withdraw Rs 2000 notes, નોટબંધી 2.0, સરકારે ₹2,000ની નોટ પાછી ખેચવાનો નિર્ણય, RBI પરત લેશે-30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલી શકાશે, એક સમયે વધુમાં વધુ 10 નોટો બદલાશે
| |

RBI Withdraw Rs 2000 notes, નોટબંધી 2.0, સરકારે ₹2,000ની નોટ પાછી ખેચવાનો નિર્ણય, RBI પરત લેશે-30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલી શકાશે, એક સમયે વધુમાં વધુ 10 નોટો બદલાશે

RBI Withdraw Rs 2,000 notes from market : મોદી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રૂ. 2000ની ચલણી નોટો આરબીઆઈએ પરત લેવાનો નિર્ણય કર્યો છે.નવી નોટોનું સર્ક્યુલેશન બંધ કરવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ પર મોટો નિર્ણય લીધો છે. RBI ટૂંક સમયમાં દેશભરમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેશે. પરંતુ આ કિસ્સામાં…