JNV Navodaya Admission 2024 : જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2024-25, જુઓ સંપૂર્ણ માહિતી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

JNV Navodaya Admission 2024 : જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 202425 : આપનું અથવા તમારા સબંધીનું બાળક ધોરણ 5 માં અભ્યાસ કરતું હોય તો તેને જાણ કરો કે શાળાએ જઈ નવોદય પ્રવેશ પરીક્ષાનુ ફોર્મ ભરે. આ વર્ષના એડમીશન ફોર્મ ભરવાના શરુ થઈ ગયા છે. જો આ પરીક્ષામાં પાસ થશે તો ધોરણ-12 સુધી રહેવા-જમવા અને અભ્યાસની સુવિધા નવોદય સ્કુલમા ફ્રી (મફત) માં મળશે.

આર્ટીકલ માં મિત્રો આપણે ઓનલાઈન ગુજરાત JNV Navodaya Admission 2024 વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

JNV Navodaya Admission 2024

JNV Navodaya Admission 2024

પોસ્ટ નામજવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ જાહેર
પ્રવેશ ધોરણ 6 અને 9
વર્ષ માટે પ્રવેશ2024-25
ઓફિસિયલ વેબસાઈટnavodaya.gov.in

મહત્વપૂર્ણ તારીખો

  • અરજી શરૂ તારીખ : 10-07-2023 4 (ધોરણ -6)
  • અરજી શરૂ તારીખ : 10-07-2024 (ધોરણ -9)
  • અરજી છેલ્લી તારીખ : 30-10-2023 4 (ધોરણ -6)
  • અરજી છેલ્લી તારીખ : 30-10-2024 (ધોરણ -9)

નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2024-25: જવાહર નવોદય વિદ્યાલય વર્ષ 2024-25 માટે ધોરણ 9 (નવ)મા ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિ અરજીઓ આમંત્રિત કરે છે. ઓનલાઈન અરજી હાલ શરૂ છે. જે મિત્રો અરજી કરવા માંગતા હોય તેઓ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે.

☑ જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ

  • નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
  • વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
  • વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી,
  • આધારકાર્ડ

નવોદય વિદ્યાલય પ્રવેશ 2024-25

વિસ્તુત જાણકારી જેમ કે પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in જોવી. આ માટે જે તે જીલ્લાની નવોદય વિદ્યાલય આચાર્યનો સંપર્ક કરી શકે.

નવોદય વિદ્યાલયની વિશેષતાઓ

  • ✓ દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
  • ✓ કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
  • ✓ વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
  • ✓ પ્ર્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
  • ✓ રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.

નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ પરીક્ષા પદ્ધતિ

સમય : પરીક્ષામાં ઓબ્જેક્ટીવ ટાઈપ પ્રશ્ન હશે જેની સમય મર્યાદા 2 કલાક અને 30 મિનિટની રહેશે.

વિષય & માર્ક્સ

  1. અંગ્રેજી: 15
  2. હિન્દી: 15
  3. ગણિત: 35
  4. વિજ્ઞાન: 35

કુલ – 100 માર્ક્સ

ઉપયોગી લીનક્સ

નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા જાહેરાતઅહી ક્લિક કરો
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા સંપૂર્ણ માહિતીઅહી ક્લિક કરો
અરજી કરવા માટે અહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને JNV Navodaya Admission 2024 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts