Shree Swaminarayan Gurukul Bharti: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ: ક્લાર્ક,શિક્ષક સહિતના અન્ય પદો પર ભરતી, અહીં કરો અરજી
Shree Swaminarayan Gurukul Bharti: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ: ક્લાર્ક,શિક્ષક સહિતના અન્ય પદો પર ભરતી, અહીં કરો અરજી : આ અર્તીક્લમાં આપણે Shree Swaminarayan Gurukul Bharti: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ: ક્લાર્ક,શિક્ષક સહિતના અન્ય પદો પર ભરતી, અહીં કરો અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.
Shree Swaminarayan Gurukul Bharti: બરોજગાર યુવાઓ તેમજ શૈક્ષણિક યુવકો માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ક્લાર્ક પટાવાળા તેમજ શિક્ષકના પદો પર પરીક્ષા વગર વેકેન્સી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ની સંપૂર્ણ માહિતી તેમજ મહત્વપૂર્ણ તારીખો વિશે પદ ની માહિતી અને અન્ય પગાર ધોરણ વિશે મહત્વપૂર્ણ વિગતો પાર્ટિકલ ના માધ્યમથી જાણવા મળશે સાથે જ અમે અરજી પ્રક્રિયા વિશે પણ મહત્વની બાબતો જણાવીશું
શૈક્ષણિક યુવકો માટે શિક્ષકના પદો પર ભરતી કરવામાં આવી રહી છે આ સિવાય બરોજગારી યુવાઓ માટે પટાવાળા તેમજ અન્ય ક્લાર્ક જેવા પદો પર ભરતી કરવામાં આવી રહી છે જો તમે આ ભરતીમાં અરજી કરીને નોકરી મેળવવા ઈચ્છતા હો તો આ આર્ટીકલ ને અંત સુધી વાંચજો જેથી તમને આવેદન પ્રક્રિયા અને અન્ય ભરતી વિશે માહિતી મેળવી શકો .
Contents
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભરતી અંગે મહત્વની તારીખો : Shree Swaminarayan Gurukul Bharti
વધુમાં જણાવી દઈએ તો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની આ ભરતીની નોટિફિકેશન 10 એપ્રિલ 2024 ના રોજ જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ આ ભરતી પ્રક્રિયા ઓફલાઈન અને ઓનલાઇન માધ્યમથી ફોર્મ ભરી શકો છો નોકરી મેળવવા એ સુખ ઉમેદવાર રૂબરૂ ઇન્ટરવ્યૂ ની તારીખે ઇન્ટરસ સ્થળે જઈને અરજીના માધ્યમથી અથવા રૂબરૂ એન્ટરવ્યૂ આપીને નોકરી મેળવી શકે છે આ સિવાય ઓનલાઇન પ્રક્રિયા શું છે તેના વિશે પણ અમે તમને જણાવીશું નીચે અમે તમને Shree Swaminarayan Gurukul Bharti સાથે જોડાયેલી અન્ય મહત્વપૂર્ણ માહિતી આપી છે
Update Aadhar Card Online: ફક્ત 5 મિનિટમાં આ રીતે ઘરે બેઠા ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ કરો, જાણો પૂરી પ્રક્રિયા
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભરતીમા પોસ્ટની માહિતી
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભરતીમાં અલગ અલગ પોસ્ટ પર અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પ્રાથમિક વિભાગમાં શિક્ષક માધ્યમિક વિભાગમાં શિક્ષક સ્પેશિયલ વિભાગમાં શિક્ષક અને અન્ય પોસ્ટની વાત કરીએ તો પ્રિન્સિપલ નર્સરી કેજી જેવા પોસ્ટ પર અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે
એસોસિયેશન શિક્ષક રિસેપ્શન ક્લાર્ક તથા ગેટકીપર આ સિવાય પટાવાળાના પદો પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓ ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી ઘરે બેઠા અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે આ સિવાય તેઓ રૂબરૂ ઇન્ટરવ્યૂ સ્થળે જઈને ઇન્ટરવ્યૂ આપી નોકરીમાં અરજી કરી શકે છે
જાણું શું છે અરજી ફી અને મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ
તમામ ઉમેદવારોને જણાવી દઈએ કે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની આ વેકેન્સીમાં ઉમેદવાર પાસેથી કોઈપણ પ્રકારની ફીઝ લેવામાં નથી આવતી નિશુલ્ક અરજી કરી શકો છો આ સિવાય ડોક્યુમેન્ટની વાત કરીએ તો ઉમેદવારની આધારકાર્ડ પાનકાર્ડ ચૂંટણીકાર્ડ જેવા આધાર પુરાવા તેમજ રિઝ્યુમ એટલે કે બાયોડેટા સાથે રાખવાનું રહેશે. આ સિવાય લિવિંગ સર્ટિફિકેટ તેમજ એજ્યુકેશનની માર્કશીટ જેવા દસ્તાવેજો ની જરૂર પડશે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ પણ અરજી પ્રક્રિયા દરમિયાન સાથે રાખવાનો રહેશે. અનુભવનું પ્રમાણપત્ર હોય તો સાથે રાખવું જરૂરી છે
જાણો શું છે પગાર ધોરણ અને શૈક્ષણિક લાયકાત ?
તમામ ઉમેદવારને જણાવી દઈએ કે આ વેકેન્સીમાં પોસ્ટ પ્રમાણે અને સંસ્થાના નિયમો અનુસાર પગાર નક્કી કરવામાં આવશે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ઉમેદવાર અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાતના તમામ ડોક્યુમેન્ટ સાથે રાખવા ઉપર જણાવેલ પોસ્ટમાં લાગુ થતા દસ્તાવેજ સાથે રાખી અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવી અથવા ઇન્ટરવ્યૂ દરમિયાન આ તમામ દસ્તાવેજ સાથે રાખો.
આ રીતે અરજી કરો અથવા સ્થળ પર ઇન્ટરવ્યૂ આપો
આ ભરતીમાં ઇન્ટરવ્યૂનું સ્થળ –Shri Swaminarayan Gurukul, Near Railway Gate, Ahmedabad Road, Sihore. તમામ ઉમેદવારને જણાવી દઈએ કે ઇન્ટરવ્યૂ ની છેલ્લી તારીખ 14 એપ્રિલ આપેલ છે આ સિવાય તમે સંસ્થાના કોન્ટેક નંબર 9638261891 પર સંપર્ક કરી વધુ વિગતો મેળવી શકો છો
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને Shree Swaminarayan Gurukul Bharti: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ: ક્લાર્ક,શિક્ષક સહિતના અન્ય પદો પર ભરતી, અહીં કરો અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.